વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી નહિં...
ભલે પછી એ વિસર્જન દેવ નું હોય, દેહ નું હોય કે સ્નેહ નો....
દેવ ના વિસર્જન પછી મંદીર વિરાન દેહના વિસર્જન પછી ઘર વિરાન .
અને સ્નેહ ના વિસર્જન પછી હ્રદય વિરાન......!!
Miss you Bappa 🥺🙏
©Heer
#GaneshVisarjan #viran #miss you Bappa 🥺🙏