વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી ન | ગુજરાતી Poetry

"વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી નહિં... ભલે પછી એ વિસર્જન દેવ નું હોય, દેહ નું હોય કે સ્નેહ નો.... દેવ ના વિસર્જન પછી મંદીર વિરાન દેહના વિસર્જન પછી ઘર વિરાન . અને સ્નેહ ના વિસર્જન પછી હ્રદય વિરાન......!! Miss you Bappa 🥺🙏 ©Heer"

 વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી નહિં...
 ભલે પછી એ વિસર્જન દેવ નું હોય, દેહ નું હોય કે સ્નેહ નો.... 
દેવ ના વિસર્જન પછી મંદીર વિરાન દેહના વિસર્જન પછી ઘર વિરાન . 
અને સ્નેહ ના વિસર્જન પછી હ્રદય વિરાન......!!

Miss you Bappa 🥺🙏

©Heer

વિસર્જન પછી નો ખાલીપો, એમાં શાંતિ તો હોય પણ ખુશી નહિં... ભલે પછી એ વિસર્જન દેવ નું હોય, દેહ નું હોય કે સ્નેહ નો.... દેવ ના વિસર્જન પછી મંદીર વિરાન દેહના વિસર્જન પછી ઘર વિરાન . અને સ્નેહ ના વિસર્જન પછી હ્રદય વિરાન......!! Miss you Bappa 🥺🙏 ©Heer

#GaneshVisarjan #viran #miss you Bappa 🥺🙏

People who shared love close

More like this

Trending Topic