કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા, તો દિલ ને ક્યાં | ગુજરાતી કવિતા

"કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા, તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા... ©sachin goswami"

 કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા,
તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા

અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા
તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા...

©sachin goswami

કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા, તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા... ©sachin goswami

#illuminate

People who shared love close

More like this

Trending Topic